A copy of this work was available on the public web and has been preserved in the Wayback Machine. The capture dates from 2022; you can also visit the original URL.
The file type is application/pdf
.
અમદાવાદના મુઘલકાલીન સ્થાપત્યો
2022
Zenodo
સ્થાપત્યને કલા અને વૈભવનો વારસો ગણવામાં આવે છે. ભારતીય ઇતિહાસમાં સ્થાપત્યકલાને ખૂબ જ અગત્યનું સ્થાન આપવામાં આવેલું છે. પ્રાચીન કાળથી લઈને આધુનિક કાળ સુધી અનેક એવી સ્થાપત્ય કલાનો વિકાસ થયેલો જોવા મળે છે. જેમાં સમગ્ર ભારતની સાથે સાથે વિભિન્ન પ્રાંતમાં પણ કલા અને સ્થાપત્યનો ખૂબ જ વિકાસ થયો હતો. જેમાં આપણે અમદાવાદ શહેરની સ્થાપત્ય કલા વિશે જોવા જઈએ તો અમદાવાદમાં સલ્તનત સમયના સ્થાપત્યોની સાથે સાથે મુઘલકાળ દરમિયાન પણ અનેક એવા સ્થાપત્યો બંધાવવામાં આવ્યા હતા. જે હાલમાં પણ મોજુદ છે અને ભારતીય ગૌરવ
doi:10.5281/zenodo.6458075
fatcat:k5srnehl6zenpibumovecddury